

સૂરત ગ્રીનસિટી ક્લબ હાઉસમાં ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો ઉત્સાહી મહોત્સવ
બાળકો થી લઈને સિનિયર સિટિઝન સુધી સૌનો જબરદસ્ત પ્રતિસાદ, બે દિવસીય સ્પર્ધામાં ખેલદિલીનો ઉમદા નજારો પ્રજા પંખ ગ્રીનસિટી, સુરત | તારીખ : 06 એપ્રિલ 2026 સુરત સ્થિત ગ્રીનસિટી ક્લબ હાઉસ ખાતે તા. 04 એપ્રિલ 2026 અને 05 એપ્રિલ 2026 ના રોજ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બાળકો, યુવાનો તેમજ સિનિયર સિટિઝનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રમતિયાળ ભાવનાનું ઉત્તમ પ્રદર્શન કર્યું. બે દિવસીય આ સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં મેચો યોજાઈ, જેના પરિણામ નીચે મુજબ રહ્યા
Praja Pankh
Apr 81 min read


“મોટિવેશનલ વિદાઈ સમારોહ”થી ધોરણ-8ના વિદ્યાર્થીઓને ભાવભીની વિદાય....
શાળા ક્રમાંક-368, સચીન ખાતે ભાવનાત્મક અને પ્રેરણાત્મક કાર્યક્રમ યોજાયો.... પ્રજા પંખ, સચીન :તા. 28/03/2026:- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ગુજરાતી પ્રાથમિક શાળા ક્રમાંક-368, કનકપુર સચીન ખાતે ધોરણ-8ના વિદ્યાર્થીઓ માટે “મોટિવેશનલ વિદાઈ સમારોહ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અગ્રણી મહેમાનો, શિક્ષક મંડળ તથા વિદ્યાર્થીવૃંદની હાજરીએ કાર્યક્રમને ઉલ્લાસભર્યો અને યાદગાર બનાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંગીતમય પ્રાર્થના રજૂ કરવામાં આ
Praja Pankh
Mar 292 min read


નર્મદા પર નવી કડી: મોટી કોરલથી કૃષ્ણપુરી ભાલોદ સુધી ₹૨૦૭ કરોડનો બ્રિજ મંજૂર – દંડક પૂર્ણેશ મોદીની ભલામણથી પ્રોજેક્ટને ગ્રીન સિગ્નલ....
પ્રજા પંખ, સુરત : ગુજરાત સરકાર દ્વારા નર્મદા નદી પર વિકાસના મહત્વપૂર્ણ પગલાં હેઠળ વડોદરા જિલ્લાના મોટી કોરલ ગામથી કૃષ્ણપુરી ભાલોદ સુધી નવા બ્રિજના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ બ્રિજ માટે રૂ. ૨૦૭ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. વર્ષો જૂની માંગ આશા પૂરી માતાના આશીર્વાદથી આજે પૂર્ણ થતા વિસ્તારમાં ઉત્સવનો માહોલ સર્જાયો છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ વિધાનસભા દંડક પૂર્ણેશ મોદી ની ભલામણના આધારે મંજૂર કરવામાં આવ્યો છે, જે વિસ્તારમાં આવનારા સમયમાં પરિવહન અને વિકાસને નવી દિશા
Praja Pankh
Mar 291 min read


ચોર્યાસી તાલુકાના વાંઝ ગામના ઐતિહાસિક વારસામાં વધુ એક યશકલગી: ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર સ્વ.કલ્યાણજી મહેતાના સ્મારકનું લોકાર્પણ...
પ્રજા પંખ સુરત: સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ ગામના ઐતિહાસિક વારસામાં વધુ એક ગૌરવપૂર્ણ ક્ષણનો ઉમેરો થયો છે. વાંઝ ગામે ગ્રામપંચાયત દ્વારા ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર સ્વ. કલ્યાણજી વિઠ્ઠલજી મહેતાના સ્મારકનું લોકાર્પણ કરાયું હતું. ગામના આગેવાનોની ઉપસ્થિતમાં વાંઝ ગામના મૂળ વતની એવા સ્વતંત્રસેનાની કલ્યાણજી મહેતાના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્ર સમર્પણ ભાવ અને સામાજિક યોગદાનને બિરદાવવામાં આવ્યો હતો. કલ્યાણજી મહેતાએ સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય ભાગ ભજવવાની સા
Praja Pankh
Mar 291 min read


થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે સચિન GIDC માં મહા રક્તદાન શિબિર. શહેર પોલીસ, ઉદ્યોગકારો, શાસકો તથા રાજકીય આગેવાનોની આગેવાનીમાં 1157 યુનિટ રક્તદાન....
જનપ્રિય ધારાસભ્ય સંદીપ દેસાઈ અને કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિ રહી.... પ્રજા પંખ સુરત, તા.28 થેલેસેમિયા પીડિત બાળકોને વારંવાર...
Praja Pankh
Aug 28, 20252 min read


સચિન રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ તથા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિત ફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજ માટે....
જળ મંત્રી શ્રી સી.આર. પાટીલના નેતૃત્વમાં કેન્દ્રીય રેલમંત્રી સમક્ષ મજબૂત રજૂઆત પ્રજા પંખ સચિન :સચિન રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને ફાસ્ટ...
Praja Pankh
Aug 26, 20252 min read










