AtoZ ગ્રુપ સચીન.....Praja PankhJun 6, 20211 min read " વિશ્વ પર્યાવરણ દિન" નિમિત્તે ડી,એસ, પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સચીન તેમજ AtoZ મલ્ટી સ્પેસ્યાલીટી હોસ્પીટલ સચીન. AtoZ ગ્રુપ સચીન. દ્રારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સુરેશભાઈ એમ. ગામેતી, કનિયાન અધિક્ષક, સેવા નિવૃત્ત થયા.કમિશનર, શાળાઓની કચેરી, ગાંધીનગર તા. 30 એપ્રિલ, 2025 ના રોજ વયનિવૃત્ત થયા...
Comments