top of page

302 ના આરોપીઓને જામીન અપાવતાં યુવા એડવોકેટો.....

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Dec 14, 2021
  • 1 min read

Demo
Demo

સચિન પ્રજા પંખ : સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શ્રીરામ નગરમાં એક અજાણ્યા યુવકને ચોર સમજીને માર મારવામાં આવ્યો હતો.જેમાં સચિન પોલીસ દ્વારા 7 વ્યક્તિઓ ની ધરપકડ કરી 302 મર્ડર ના આરોપ માં કોટ સમક્ષ રજૂ કર્યા હતા. જેમાં 7 પેકી 4 ની જામીન અરજી એડવોકેટ યોગેશ ઠક્કર મનોજ.એસ.પાલ, શૈલેષ પી.પાલ દ્વારા સુરત કોર્ટમાં કરવામાં આવી હતી. આરોપી નંબર 1 શિવ ગંગારામ પાલ, આરોપી નંબર 2, દેશરાજ વિશ્વકર્મા, આરોપી નંબર 3, લક્ષ્મી માધવ અને આરોપી નંબર 4 સુરેન્દ્ર મહતો. વકીલો દ્વારા કોર્ટમાં ધારદાર દલીલ કરવામાં આવી હતી. આ ચારેય આરોપીઓની તેઓ નિર્દોષ છે, તેઓએ કોઈની હત્યા કરી નથી, જે જગ્યા એ ઘટના બની હતી ત્યાં જ આ ચારો આરોપીઓ નું ઘર છે. જેના કારણે પોલીસે તેમની ધરપકડ કરી હતી. માત્ર શંકાના આધારે આ આકસ્મિક બનાવ હતો, આ આરોપીઓનો યુવાનની હત્યા કરવાનો કોઈ ઈરાદો નહોતો. આ તમામ દલીલોને ધ્યાનમાં રાખીને સુરત કોર્ટે જામીન અરજી મંજૂર કરી હતી.

 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

ความคิดเห็น


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page