top of page

હીરાબાગ ખાતે સેવાદળ સુરત શહેર દ્વારા સુરત મનપાના સહકારથી વિના મુલ્યે રોપા વિતરણ કરાયા

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jul 11, 2021
  • 1 min read


સચિન પ્રજાપંખ : અખિલ ભારતીય સેવાદળ સુરત શહેર દ્વારા સુરત મહાનગરપાલિકાના સહકારથી વિના મુલ્યે રોપા વિતરણનો ૬ઠો કાયૅકૃમ હીરાબાગ સકૅલ વરાછા રોડ,સુરત ખાતે રાખવામાં આવ્યો હતો.જેમાં કાઉન્સીલ પ્રમુખ શ્રી પ્રભુદાસ ટી.પટેલ,ઉપપૃમુખ શ્રી ઘીરૂભાઈ સોનારીઆવાલા,જીલ્લાઘિનાયક શ્રી મોહંમદ ઈકબાલ શેખ,સંગઠક એલ.ડી.પાલડીયા, દેવેન્દૃ પ્રજાપતિ,પાલજીભાઈ કાનપરીયા,સુરેશભાઈ ભટ્ટી, દેવશી શીંગાળ।,અનીલ ઠાકોર,ધનશ્યામ સોજીત્રા,રાણાભાઈ રામોલીયા,બાલુભાઈ પાંડલીવાલા,કાનજીભાઈ માવાણી,ભવાનભાઈ ત્રિકમભાઈ,કરશનભાઈ વાવલીયા,જયદીપ પાલડીયા,દક્ષાબેન ભાવસાર,અરૂણાબેન પંડયા,સંગીતાબેન સોલંકી, વિગેરે જોડાયા હતા.જાહેર જનતાને વિના મુલ્યે મોટી સંખ્યામાં રોપાઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

 
 
 

Recent Posts

See All
ગુજરાતની ત્રણ હસ્તીઓ પદ્મ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિએ ગુજરાતના શ્રીમતી કુમુદિની લાખિયા (મરણોત્તર)ને કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ, શ્રી લવજીભાઈ નાગજીભાઈને કલા ક્ષેત્રમાં પદ્મશ્રી અને...

 
 
 

Comentarios


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page