હીરાબાગ ખાતે સેવાદળ સુરત શહેર દ્વારા સુરત મનપાના સહકારથી વિના મુલ્યે રોપા વિતરણ કરાયા
- Praja Pankh
- Jul 11, 2021
- 1 min read
સચિન પ્રજાપંખ : અખિલ ભારતીય સેવાદળ સુરત શહેર દ્વારા સુરત મહાનગરપાલિકાના સહકારથી વિના મુલ્યે રોપા વિતરણનો ૬ઠો કાયૅકૃમ હીરાબાગ સકૅલ વરાછા રોડ,સુરત ખાતે રાખવામાં આવ્યો હતો.જેમાં કાઉન્સીલ પ્રમુખ શ્રી પ્રભુદાસ ટી.પટેલ,ઉપપૃમુખ શ્રી ઘીરૂભાઈ સોનારીઆવાલા,જીલ્લાઘિનાયક શ્રી મોહંમદ ઈકબાલ શેખ,સંગઠક એલ.ડી.પાલડીયા, દેવેન્દૃ પ્રજાપતિ,પાલજીભાઈ કાનપરીયા,સુરેશભાઈ ભટ્ટી, દેવશી શીંગાળ।,અનીલ ઠાકોર,ધનશ્યામ સોજીત્રા,રાણાભાઈ રામોલીયા,બાલુભાઈ પાંડલીવાલા,કાનજીભાઈ માવાણી,ભવાનભાઈ ત્રિકમભાઈ,કરશનભાઈ વાવલીયા,જયદીપ પાલડીયા,દક્ષાબેન ભાવસાર,અરૂણાબેન પંડયા,સંગીતાબેન સોલંકી, વિગેરે જોડાયા હતા.જાહેર જનતાને વિના મુલ્યે મોટી સંખ્યામાં રોપાઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
Comentarios