top of page

સુરત મહાનગર પાલિકા નાં કમિસ્નર શ્રી બનછાંનિધિ પાની જાતે આવીને મુલાકાત લીધી હતી.

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Mar 28, 2021
  • 1 min read




સુરત સચિનના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા પ્રખ્યાત જગન્નાથ મંદિર સ્થળે પ્રવાસી ઓડિસા સમાજ ટ્રસ્ટ અને જગન્નાથ સેવા ટ્રસ્ટ દ્વારા આજે રવિવાર, 28-03-2021, રવિવારે કોરોના વેક્સિંગ (રસી) મૂકવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ટ્રસ્ટ પ્રમુખ પ્રદીપ શાહુ તથા સુરત શહેર કમિશ્નર બન્છાનિધી પાની, જિલ્લાના નાયબ કલેકટર શ્રી રાજેશ બારોટ અને વોર્ડ નંબર 30 ના અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા તથા વધુમાં ઓડિશા સમાજના ગુજરાત પ્રમુખ શ્રી પ્રદીપ સાહુ, સ્વાતિબેન્ એડવોકેટ તેમજ જગન્નાથ મંદિરના સેવક ભગીરથ ભાઈ, ટીલ્લુ ભાઈ પાંડા, નરસીંહ ભાઈ, ગોપિભાઇ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઓડિશા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.તેને સફળ બનાવ્યો.-

પ્રજા પંખ

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page