top of page

મેયર, ડે.મેયર દ્વારા સચિન પારડીનાં સ્વામી નારાયણ મંદિર માં વૃક્ષા રોપણ કરાયું

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jul 5, 2021
  • 1 min read

સચિન : સુરત મહાનગર વોર્ડ નં.30 કનસાડ-સચીન-ઉન- આભવા વિસ્તારમાં

આવેલ પારડી-કણડે સ્વામિનારાયણ મંદિર ના ગાર્ડન માં આજ રોજ

સુરત શહેર ના મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા અને ડે.મેયર શ્રી દિનેશભાઇ જોધાણી તેમજ સુરત શહેર ભાજપ યુવા મોરચા ના મહામંત્રી શ્રી વિવેકભાઈ પટેલ ની ઉપસ્થિતિ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું...આ પ્રસંગે કાયદા સમિતિ ચેરમેન હસમુખભાઈ નાયકા, ટીપી સમિતિ સદસ્ય ચિરાગસિંહ સોલંકી, પાણી સમિતિ સદસ્ય રીનાબેન રાજપૂત અને બાંધકામ સમિતિ સદસ્ય પિયુશા બેન પટેલ, પ્રદેશ સંગઠન નિમંત્રિત સદસ્ય જયરાજ બા કુંવર બા સોલંકી તથા અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં...

 
 
 

Kommentit


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page