top of page

મહિધરપુરા પોલીસ સ્ટેશન હવે ટેલીફોન ભવન,પહેલા માળે. ફાલસાવાડી પોલીસ લાઇનની બાજુમાં,રીંગરોડ,સુરત.

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Feb 4, 2022
  • 1 min read

મહિધરપુરા પોલીસ સ્ટેશનનું કાર્યસ્થળ સ્થળાંતરીત થયેલ હોય તે બાબતે હવે જાહેર જનતા એ મહિધરપુરા પોલીસ સ્ટેશનના દરેક કામ માટે હવે ઉપરના નવા સ્થળે જવાનું રહેશે...

સચિન પ્રજાપંખ : સરકારના નવા મેટ્રો રેલ પ્રોજેક્સ્ટ અંતર્ગત મેટ્રો સ્ટેશન માટે જગ્યા ખાલી કરી, મહિધરપુરા પોલીસ સ્ટેશનની સ્થળાંતરીત કરેલ ઓફીસો આજરોજ તા. ૦૪/૦૨/૨૦૨૨ ના રોજ માનનીય પોલીસ કમિશ્નર સા.શ્રી, સુરત શહેર નાઓના વરદ હસ્તે, અધિક પોલીસ કમિશ્નર સા.શ્રી, સેક્ટર -૧, સુરત શહેર, નાયબ પોલીસ કમિશ્નર સા.શ્રી, ઝોન-ર, સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશ્નર સા.શ્રી "સી" ડિવિઝન, સુરત શહેર નાઓની હાજરીમાં "ટેલીકોન ભવન, પહેલા માળે. ફાલસાવાડી પોલીસ લાઇનની બાજુમાં, રીંગરોડ, સુરત શહેર" ખાતે ખુલ્લુ મુકવામાં આવેલ છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page