top of page

ભારત ના માજી વડાપ્રધાન અને ભારત રત્ન સ્વઃ મોરારજીભાઈ દેસાઈ ની ૧૨૫ મી જન્મજયંતી

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Mar 1, 2021
  • 1 min read


ભારત ના માજી વડાપ્રધાન અને ભારત રત્ન સ્વઃ મોરારજીભાઈ દેસાઈ ની ૧૨૫ મી જન્મજયતિ નિમિતે અખિલ ભારતીય સેવાદળ- સુરત શહેર દ્વારા ડુમસ ખાતે તેઓની પ્રતિમાને પુષ્પ હાર અર્પણ કરવામાં આવ્યો હતો સુરત શહેર સેવાદળ કાઉં નસિલ ના ઉપપ્રમુખ શ્રી ધીરૂભાઈ સોનારીવાલા જીલાધીનાયક શ્રી મોહમદ ઇકબાલ શેખ, શ્રી રામસાગર પાઠક, સિદ્દીક અન્સારી, સૈઆદભાઈ, દેવેન્દ્ર પ્રજાપતિ, પાળજીભાઈ કાનપર્ય તેમજ અન્ય કાર્યકર ભાઈ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સુરત શહેરને સફાઈ મા નંબર ૦૧ બનાવવા માટે શુત્રોચાર દ્વારા શહેરી જનોમાં જનજાગૃતિ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી


 
 
 

Comentarios


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page