top of page

નિવૃત અઘિકારી-કમૅચારીઓના ગૃપ તરફથી રૂપિયા એક લાખ પચ્ચીસ હજારનું દાન અપાયું...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jun 28, 2021
  • 1 min read

પ્રજાપંખ સુરત- સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના નિવૃત અઘિકારી-કમૅચારીઓના ગૃપ તરફથી આજરોજ વનિતા વિશ્રામ વિઘાલય અઠવાલાઈન્સ,સુરતને રૂપિયા એક લાખ પચ્ચીસ હજારનું દાન નિવૃત ડેપ્યુટી કમિશ્નર (હેલ્થ અને હોસ્પીટલ)ડૉ.એસ.કે. મહાંતીના હસ્તે સંસ્થાના મંત્રી શ્રી હરેશભાઈ મહેતાને એનાયત કરવામાં આવ્યુ હતું.આ પ઼સંગે ગૃપના સવૅ શ્રી હરેશભાઈ શાહ,મહેશ નવસારીવાલા,મોહંમદ ઈકબાલ શેખ,કે.ડી.પરમાર,પ઼બોઘ પાતરાવાલા,વાય.કે.શીંદે,સન્મુખ રાણા,ઘનશ્યામ ટાંક તેમજ સંસ્થાના જનરલ મેનેજર પીંકીબેન માજી ઉપસ્થિત રહયા હતા.આ દાનની રકમમાંથી સંસ્થામાં અભ્યાસ કરતી જે વિધાથીઁનીઓના વાલીઓ કોરોનામાં અવસાન પામ્યા હશે,તેઓને જરૂરી મદદ આપવામા આવશે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page