top of page

કેન્સરથી પીડાતા, અજયભાઇએ મોત વહાલું કર્યું.... સ્લમ બોર્ડની ઘટના...

  • Writer: Praja Pankh
    Praja Pankh
  • Jan 10, 2022
  • 1 min read


સચિન પ્રજા પંખ: સચીન પો.સ્‍ટે. ખાતે અકસ્માત મોત નંબર- ૦૨/૨૦૨૨ સી.આર.પી.સી. કલમ ૧૭૪ મુજબ ગુન્હો નોંધાયો છે. જેમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ તા. ૦૯/૦૧/૨૦૨૨ ના કલાક – ૨૦/૩૦ વાગ્યાના આસપાસ સચિન સ્લમ બોર્ડમાં રહેતા અજયભાઈ કૅન્સરથી પીડાતા હતાં તેઓએ આખરે કંટાળી જઈને ગળે ફાંસો લઇ મોત વહાલું કર્યું છે. જેની પૂર્ણ માહિતી

ઇ/૩૨ સ્લ્મ બોર્ડ સચીનમાં રહેતા એમના પિતા

સાવનભાઇ માધવભાઇ પટેલ ઉ.વ ૬૨ ધંધો- સંચા મશીન ચલાવવાનુ કામ કરતા હતાં તેમણે પોલીસ સ્ટેશનમાં આપી છે. અને તેમનાં જણાવ્યાં, મુજબ મરનાર, પુત્ર અજયભાઇ સાવનભાઇ પટેલ. ઉ.વ – ૩૪ રહેવાસી :- ઇ/૩૨ સ્લ્મ બોર્ડ સચીન સુરતે પોતાની કેન્સર ની બીમારીના કારણે રાત્રે ૮:૩૦ કલાકની આસપાસ ગળે ફાસો ખાઇ આત્મહત્યા કરી છે. આ બાબતની આગળની પોલીસ તપાસ સચિન પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. પ્રવિણભાઇ ગુલાબરાવ બ.નં ૨૪૭૬ કરી રહ્યા છે.

 
 
 

Comments


Drop Me a Line, Let Me Know What You Think

Thanks for submitting!

© 2023 by Train of Thoughts. Proudly created with Wix.com

bottom of page