કવાસને હરિયાળું બનાવવા ચોર્યાસી તાલુકા પ્રમુખ આસ્તિક પટેલે વૃક્ષા રોપણ કર્યું ...
- Praja Pankh
- Jun 30, 2021
- 1 min read
સચીન પ્રજાપંખ : એક કદમ પર્યાવરણ માટે આજ રોજ ચૌયાઁસી તાલુકાના કવાસ ગામના મહાકાલેશ્વર મહાદેવ દાદાના પરિસરમાં ચૌયાઁસી તાલુકા પંચાયત પ્રમુખ આસ્તિકભાઈ બાબુભાઈ પટેલ ના વરદ હસ્તે વુક્ષા રોપણ કરવામાં આવ્યું અને વુક્ષના રોપાઓ ને નવ યુવાનો અને મહિલાઓને મફત વિતરણ કરવામાં આવ્યા જેથી ગામના દરેક ક્ષેત્રમાં પોતાના સ્વ હસ્તે વૃક્ષા રોપણ કરી ગામને હરીયાણુ બનવામાં સહભાગી બની શકે, આ કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સાત વર્ષના સફળ કાર્યકાળ બદલ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા ગામે ગામ દરેક નગર, કે શહેરમાં દરેક ગલીમાં વૃક્ષા રોપણ કરવા અંતર્ગત દેશ ભરમાં ભારતીય જનતા પાર્ટી ના પદાધિકારીઓ અને સંગઠનના કાર્યકરો દ્વારા દરેક ગામ તાલુકા જિલ્લા અને શહેરમા પર્યાવરણ માટે કામગીરી હાથ ધરી છે
Comentarios