કનકપુર શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે વૃક્ષા રોપણ કરાયું
- Praja Pankh
- Jun 16, 2021
- 1 min read

સચીન : કનકપુરમાં આવેલ શ્રી સિધ્ધેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાલગીરી નિમિતે મંદિરના પરિસરમાં વૃક્ષા રોપણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ વૃક્ષા રોપણ કાર્યક્રમમાં વોર્ડ નંબર ૩૦નાં સ્થાનિક કોર્પોરેટર હસમુખ નાયકા - કાયદા સમિતિ ચેરમેન, ચિરાગસિંહ સોલંકી - ટીપી સ્કીમ સમિતિ સદસ્ય, પિયુષાબેન પટેલ - બાંધકામ સમિતિ સદસ્ય ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સાથે ભાજપના અન્ય માજી નગર પ્રમુખ, નગર સેવક તથા અન્ય સંગઠન પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં સમગ્ર વૃક્ષા રોપણ કાર્યક્રમ મંદિર ટ્રસ્ટીઓ તરફથી આયોજિત કરાયો હતો એવું અમિત પ્રજાપતિએ જણાવ્યું...
Comments