ઉન્ હયાત નગરમાં ડસ્તબિન વિતરણ કરાયા....
- Praja Pankh
- Apr 5, 2022
- 1 min read
સચિન પ્રજાપંખ : આજે વોર્ડ નં.૩૦ ના ઉન વિસ્તાર ના હયાત નગર માં સુરત મહાનગર પાલિકા દ્વારા વિના મૂલ્યે સુકો અને ભીના કચરા માટે (લીલા અને ભૂરા )રંગ ની DUSTBINS વિતરણ કરવામાં આવી અને સાથે આરોગ્ય વિશે સમાજ આપવામાં આવી. આ વિતરણમાં કાયદા ચેરમેન હસમુખ નાયકા, કોર્પોરેટર શ્રીમતી પિયુશાબેન પટેલ તથા અજીતભાઈ રાજપૂત, ભરતભાઈ પટેલ, ચીફ એસ એસ આઇ સંજયભાઈ, આર જે પરમાર તથા પાલિકા ની ટીમ ના સદસ્યો ઊપસ્થિત રહયા હતા.
Comments