અખિલ ભારતીય સેવાદળ સુરત શહેરના કાયૅકરોનું સંમેલન યોજાયું ..
- Praja Pankh
- Aug 20, 2021
- 1 min read

સચિન પ્રજાપંખ : અખિલ ભારતીય સેવાદળ સુરત શહેરના કાયૅકરોનું એક સંમેલન કાઉન્સીલ પૃમુખ પ્રભુદાસ ટી. પટેલના પૃમુખ સ્થાને આંબાતલાવડી, સુરત ખાતે યોજાયુ હતું. શરૂઆતમાં કાઉન્સીલના ઉપપૃમુખ ઘીરૂભાઈ સોનારીઆવાલાએ સ્વાગત પૃવચન કરી સેવાદળની પૃવૃતિઓની માહિતી આપી હતી. જીલ્લાઘિનાયક મોહંમદ ઈકબાલ શેખે સેવાદળનો ઈતિહાસ રજુ કરી વષૅ દરમ્યાન કરવામાં આવેલ પૃવૃતિઓની વિસ્તૃત માહિતી આપી હતી. સંગઠક એલ. ડી. પાલડીયાએ સેવાદળના સંગઠનને મજબુત કરવા માટે અપીલ કરી હતી. દેવશીભાઈ શીંગાળ।એ પ્રાસંગિક પૃવચન કયુ હતું. સમીર જાદવએ સેવાદળના ગીતો રજુ કયૅ। હતા. તે દિવસે કાઉન્સીલના પૃમુખ પૃભુદાસ ટી. પટેલ અને શ્રી વલ્લભભાઈ જાદવાણીનો જન્મદિવસ હોવાથી, ઘીરૂભાઈ સોનારીઆવાલાના હસ્તે સન્માન કરી, બંન્નેના જન્મદિનની ઉજવણી સાદાઈથી કરવામાં આવી હતી. સેવાદળના કાયૅકર સીદીક અનસારીના પુત્ર એડવોકેટ નદીમ અનસારી અને એડવોકેટ અનસ મુલ્લાએ રૂપિયા 9.15 કરોડની જી એસ ટી ના કેસમાં સફળતા મેળવી હોઈ બંનેનુ જાહેર બહુમાનસાથે સન્માન કરવામા આવ્યુ હતું. પૃમુખ સ્થાનેથી પૃભુદાસ ટી.પટેલે આજના સમયમાં સેવાદળના કાયૅકરોને લોકોને ઉપયોગી થવા માટે અપીલ કરી હતી. સંમેલનને સફળ બનાવવા માટે સેવાદળના કાયૅકરો સવૅ મહેશભાઈ કેવડીયા, સીદીક અનસારી, આબીદઅલી સૈયદ, દેવેન્દૃ પ્રજાપતિ, પાલજીભાઈ કાનપરીયા, અનીલ ઠાકોર, ફાલ્ગુની મહેતા, દક્ષાબેન ભાવસાર, અરૂણાબેન પંડયા, ગીતાબેન ગેવરીયા, રામસાગર પાઠક, સઈદુદીન શેખ, વિગેરેએ જહેમત ઉઠાવી હતી. આ પૃસંગે સવૅ લાલજીભાઈ ઘાનાણી, ઘીરજ શીંગાળ।, બાબુભાઈ, ભીમજીભાઈ, લક્ષ્મણભાઈ, ભાનુભાઈ ગેવરીયા, જયંતીભાઈ વાઘેલા, ભાલચંદ યાદવ વિગેરે જોડાયા હતા અને અંતે રાષ્ટ્રગીતના સમુહગાન સાથે સંમેલનની પુણૅ। હુતી કરવામાં આવી હતી.
Comments